
બેંક મારફતે વાહન ખરીદી માટે લીધેલ લોન પર 6% વ્યાજ સહાય
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર અને આદિજાતિ જિલ્લાની તમામ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ખાતે આદિજાતિના લોકોએ વાહન માટે બેંક મારફતે રૂ.૫ થી રૂ.૨૦ લાખની મર્યાદામાં લીધેલ લોન ઉપર ૬ (ટકા) વ્યાજ સહાય આપવામાં આવે છે.
આદિજાતિ જિલ્લાની લોકોએ વાહન માટે બેંક મારફતે રૂ.૫ લાખથી રૂ.૨૦ લાખની મર્યાદામાં વાહન ખરીદવા માટે લેવામાં આવેલી લોન પર 6% વ્યાજ સહાય.
યોજના નું નામ: આદિજાતિ લોકો માટે બેંક મારફતે વાહન ખરીદી માટે લોન પર 6% વ્યાજ સહાય
યોજના નો લક્ષ: આર્થિક સહાય માટે
યોજનાનો સારાંશ: આદિજાતિના લોકોએ વાહન માટે બેંક મારફતે રૂ.૫ થી રૂ.૨૦ લાખની મર્યાદામાં લીધેલ લોન ઉપર ૬ (ટકા) વ્યાજ સહાય આપવામાં આવે છે.
યોજના માપદંડ
- કેટેગરી: અનુસૂચિત જનજાતિ
- જાતિ સંબંધિત પાત્રતા: આદિજાતિ ના કોઈપણ લોકો આ યોજના નો લાભ લાઇ સકે છે.
- ધંધો: સ્વ રોજગાર
- યોજના કોને લાગુ પડસે: અનુસૂચિત જનજાતિના વ્યકિતઓ
જરૂરી દસ્તાવેજ
- આધારકાર્ડ
- જાતિ નું પ્રમાણ પત્ર
- બઁક પાસબૂક
- વાહન ખરીદી નું બિલ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- લોન મંજૂરી પત્ર
- વાહન ની RC બૂક
એપ્લિકેશન ફોર્મ વિગતો
- એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મેળવવું: ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર અને આદિજાતિ જિલ્લાની તમામ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ખાતે
- એપ્લિકેશન ફોર્મ કોને મોકલવું: આદિજાતિ જિલ્લાની તમામ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ખાતે
- વિભાગ: આદિજાતિ વિકાસ વિભાગ
ઓનલાઇન ફોર્મ માહિતી
ડાઉનલોડ કરો (ગુજરાતી): અહિયાં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરો : અહિયાં ક્લિક કરો