SBI Pashupalan Loan Yojana : પશુપાલન માટે ₹10 લાખ લોન

SBI Pashupalan Loan Yojana માહતી SBI Pashupalan Loan Yojana માં ગુજરાતના ઘણા ખેડૂતો અને યુવાનો પશુપાલન શરૂ કરવા માંગે છે, પરંતુ મોટાભાગે એક મોટી સમસ્યા આવે છે — મૂડી (પૈસા) ની અછત. ગાય-ભેંસ ખરીદવી, શેડ બનાવવો, ચારો ખરીદવો કે ડેરી શરૂ કરવી હોય તો શરૂઆતમાં મોટો ખર્ચ થાય છે. ઘણા લોકો બેંકમાંથી લોન લેવા માંગે છે … Read more

ધોરણ 10 અને 12 ડુપ્લિકેટ માર્કશીટ મેળવો સરળ અરજી પ્રક્રિયા

ડુપ્લિકેટ માર્કશીટ ધોરણ 10 અને 12 ફરી કેવી રીતે મેળવવી ઘણા વિદ્યાર્થીઓ સાથે એક સામાન્ય સમસ્યા બને છે – ધોરણ 10 અથવા 12ની માર્કશીટ ખોવાઈ જાય છે. ક્યારેક ઘર બદલતી વખતે, ક્યારેક દસ્તાવેજ ગોઠવતી વખતે અથવા ક્યારેક વરસાદ અને નુકસાનથી પણ માર્કશીટ ખરાબ થઈ જાય છે. ઘણા લોકોને લાગે છે કે એકવાર માર્કશીટ ખોવાઈ જાય તો ફરીથી … Read more

E-FIR Online Gujarat 2026 – સંપૂર્ણ અને સરળ Official Guide

E-FIR Online Gujarat 2026 થી હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી ઘણા લોકો આજે પણ એક મોટી ભૂલ કરે છે – નાની ચોરી, મોબાઈલ ગુમ થવો કે ઓનલાઈન ફ્રોડ થયા પછી તેઓ દિવસો સુધી પોલીસ સ્ટેશન જવાની હિંમત નથી કરતા. પરિણામે ફરિયાદ મોડે થાય છે અને નુકસાન વધે છે. પણ હવે 2026 માં ટેક્નોલોજી બદલાઈ … Read more

LPG ગેસ સંબંધિત ટોલ ફ્રી નંબર જાહેર – ગ્રાહકો માટે મહત્વની માહિતી

LPG ગેસ સંબંધિત ટોલ ફ્રી નંબર જાહેર – ગ્રાહકો માટે મહત્વની માહિતી ભારતમાં LPG (Liquefied Petroleum Gas) ગેસનો ઉપયોગ મોટા ભાગના ઘરોમાં રસોઈ માટે કરવામાં આવે છે. ગેસ સિલિન્ડર સાથે કોઈ સમસ્યા, ગેસ લીકેજ, સબસિડી, ડિલિવરી અથવા ફરિયાદ હોય ત્યારે ગ્રાહકોને તરત મદદ મળી રહે તે માટે સરકાર અને ગેસ કંપનીઓ દ્વારા ટોલ ફ્રી નંબર … Read more

બેંક માંથી વાહન ખરીદી માટે લોન પર 6% વ્યાજ સહાય

  બેંક મારફતે વાહન ખરીદી માટે લીધેલ લોન પર 6% વ્યાજ સહાય ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર અને આદિજાતિ જિલ્લાની તમામ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ખાતે આદિજાતિના લોકોએ વાહન માટે બેંક મારફતે રૂ.૫ થી રૂ.૨૦ લાખની મર્યાદામાં લીધેલ લોન ઉપર ૬ (ટકા) વ્યાજ સહાય આપવામાં આવે છે. આદિજાતિ જિલ્લાની લોકોએ વાહન માટે બેંક મારફતે રૂ.૫ લાખથી … Read more

ગરીબ પરિવારોને ઘર બનાવવા માટે 1.20 લાખ રૂપિયા મળશે, આ રીતે કરો અરજી – Pradhan Mantri Aawas Yojana

Pradhan Mantri Aawas Yojana: દરેક પરિવારનું સ્વપ્ન હોય છે કે તેમનું પોતાનું પાકા મકાન હોય, પરંતુ નબળી આર્થિક સ્થિતિને કારણે ઘણા લોકો અત્યાર સુધી આ સ્વપ્ન પૂર્ણ કરી શક્યા નથી. આ જરૂરિયાતમંદ અને બેઘર પરિવારોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે. આમાં, સરકાર અરજી કરનારા પાત્ર પરિવારોને રૂ. 1,2000 થી રૂ. 1,30,000 … Read more