ગ્રામીણ આવાસ યોજના: લાભાર્થીઓનું 2% દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ
ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓને મોટી રાહત. 6 મહિનામાં મુદ્દલ ભરનારને 2% દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ, 9,000થી વધુ પરિવારોને લાભ. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા હજારો પરિવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાથી જોડાયેલા લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક સંવેદનાસ્પર્શી અને જનહિતલક્ષી નિર્ણય લીધો છે, જેના કારણે … Read more